યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
થાઈલેન્ડમાં બસ દુર્ઘટના, 22 મર્યા
બેંકોક (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008   ( 17:52 IST )
પૂર્વી થાઈલેન્ડમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી બસ ખાણમાં પડી જતાં આજે ઓછામાં ઓછા 22 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 27 અન્ય ઘાયલ થયાં છે.

એક સત્તાવાર યાદીમાં જણાવામાં આવ્યું કે, તેમાં 22 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 27 અન્ય ઘાયલ થયાં છે. ઘાયલોને હાથ પગમાં ઈજા પહોંચી છે.

સ્થાનીય પોલિસ અધિકારી મેજર અક્કાપાર્ક જિતપ્રયૂને જણાવ્યું કે, બની શકે કે, દુર્ઘટના ચાલકની ભૂલના કારણે થઈ હોય જેના મૃત્યુ પામ્યાંની આશંકા છે. બસ ઉત્તરપૂર્વી ખોન કાઈન પ્રાંતના એક પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયના વિદ્યાથીઓને લઈને જઈ રહી હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પાક. : માર્ગ દુર્ઘટનામાં 20 ના મૃત્યુ
અફઘાનમાં 36 આતંકવાદી ઠાર
મિસાઈલ હુમલામાં નવના મૃત્યુ
જ્યાં મેરીને સાહિત્યનો નોબેલ
પાકમાં આત્મઘાતી હુમલો, આઠ ઘાયલ
બ્રિટેનને 500 અરબ પાઉન્ડનું રાહત પેકેજ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...