યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
મિસાઈલ હુમલામાં 12 આતંકવાદી ઠાર
ઈસ્લામાવાદ (ભાષા), ગુરુવાર, 15 મે 2008   ( 09:39 IST )
પાકિસ્તાનમાં અફધાનિસ્તાનની સરહદને અડીને આવેલી બાજોર એજેંસે વિસ્તારમાં તાલિબાન કમાંડરના સ્થાનો પર કરવામાં આવેલા હુમલામાં વિદેશીઓ સહીત લગભગ એક ડઝન આતંકવાદીઓ ઠાર થયા છે.

સ્થાનિય નિવાસીઓનું કહેવું છે કે, બાજોર એજંસીના દમડોલા વિસ્તારમાં મોડી રાત્રે તાલિબાન કમાંડાર મૌલવી અબ્દુલ્લાના અહાતે પર બે મિસાઈલો દાગવામાં આવી.

તાલિબાનના પ્રવક્તા મૌલવી ઉમરે હવાલાથી પુષ્ટી કરી છે પણ વધારે સમય જાણકારી આપી નથી. સ્થાનિય રહેવાસીઓનું કહેવું છે કે, હુમલા બાદ તાલિબાનના લડાકુઓએ અબ્દુલ્લાના ઘર અને મદરેસાને પોતાના ઘેરામાં લીધું છે અને લોકોને આ વિસ્તારમાં આવવાની મંજુરી આપી નથી.

ડોન સમાચાર ચેનલ પ્રમાણે વિદેશીઓ સહીત 12 આતંકવાદીઓ મૃત્યું પામ્યા છે. જ્યારે અન્ય એક સમાચાર ચેનલ આ સંખા લગભગ વીસ જણાવી રહી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
રશિયા-ચિન દ્વારા જયપુર હુમલાની નિંદા
મ્યાનમારમાં મૃતાંક 38491 થયો
ચીન ભૂકંપમાં મૃતાંક 15 હજાર
મુખર્જીની સંયુક્ત અમીરાત યાત્રા સંપન્ન
જીતની દોડમાં હિલેરી હજુ આગળ
જંગલમાં આગ, 160 મકાનો નષ્ટ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace