યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
સેંસેક્સ 2099, નિફ્ટી 636 અંકોનો ઉછાળો
મુંબઈ (ભાષા), સોમવાર, 18 મે 2009   ( 12:22 IST )
કેન્દ્રમાં સરકારની સ્થિરતાએ શેરબજારમાં સોમવારે રોનક દેખાડી. સેંસેક્સ 10 ટકાની વૃદ્ધિ સાથે ખુલ્યાં બાદ સર્કિટ લગાવી દીધી અને દિવસભર માટે વેપાર રોકી દેવામાં આવ્યો છે. શેર બજારમાં ઈતિહાસમાં આ પ્રથમ મૌકો છે જ્યારે બે વખત સર્કિટ લાગ્યાં બાદ તેમાં ઉછાળો કાયમ રહ્યો.

બપોરે 12 વાગ્યાનો તાજો હાલ એ હતો કે, સેંસેક્સ 14273 (+2099) અને નિફ્ટી 4308 (+ 636) હતો અને તેના પર બજાર બંધ થઈ ગયું છે. 12 વાગ્યા સુધી 3103 કરોડનો વેપાર થયો અને આ જ કારણ છે કે, દલાલ સ્ટ્રીટ પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

એતિહાસિક રીતે સેંસેક્સના ગુલજાર થવાથી શેરબ્રોકરોમાં ઘણી પ્રસન્નતાને લહેર ઉમટી છે. મુંબઈમાં શેરધારક બજારના આ સકારાત્મક વલણને જોતા ફૂલ્યા સમાતા નથી અને કેટલાક લોકો તો ખુશીમાં ફટાકડાઓ પણ ફોડી રહ્યાં છે.

શેરબજાર સોમવારે વૃદ્ધિ સાથે ખુલવાની પૂરી સંભાવના હતીં કારણ કે, લોકસભા ચૂંટણીમાં સ્થિર સરકાર ફરી સત્તા પર આવી રહી છે. એ જાણ ન હતી કે, આ શરૂઆત એતિહાસિક રહેશે અને બજાર પર બે વખત સર્કિટ લાગશે.

શેરબજારે યૂપીએ સરકારનું સ્વાગત કર્યું છે. પી. ચિદમ્બરમે કહ્યું કે, બજારમાં તેજી થવાની આશા છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સેંસેક્સમાં 300 અંકોની તેજી
એશિયાઈ બજારોંમાં કાચા તેલમાં તેજી
કૈનન ભારતમાં 100 કરોડ રોકશે
વૈશ્વિક સંકેતોંથી સેંસેક્સમાં મજબૂતી
અમેરિકી શેરબજારોમાં તેજી
138 અંક નીચે બંધ થયો સેંસેક્સ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...