યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
સોમવાર સુધી વ્યાપાર જગત સામાન્ય થવાની આશા
મુંબઈ., શનિવાર, 29 નવેમ્બર 2008   ( 15:48 IST )
ભારતીય ઉદ્યોગ જગતે આજે ભરોસો બતાવ્યો છે કે સોમવારથી વેપાર સામાન્ય થઈ જશે. લગભગ 60 કલાક સુધી આફત બની ચૂકેલા આતંકનો કાળો પડછાયો હટતા જ ઉદ્યોગ જગતે શાંતિથી શ્વાસ લીધો.

ટોચના ઉદ્યોગ ચેમ્બરે પ્રધાનમંત્રી મનમોહન સિંહને આતંકવાદ વિરુધ્ધ કડક કાયદો બનાવવાની વિનંતી કરી છે. જેથી કરીને મુંબઈ જેવી ઘટના દેશના બીજા કોઈ ભાગમાં ન ઉભી થાય. ચેમ્બરોએ કહ્યુ કે અર્થવ્યવસ્થા આતંકના આંચકામાંથી જલ્દી બહાર આવશે.

ફિક્કીના મહાસચિવ અમિત મિત્રાએ પીટીઆઈને જણાવ્યું ગઈકાલે જ્યારે આતંક વિરુધ્ધ લડાઈ ચાલુ હતી તે સમયે પણ શેર બજારે વ્યાપાર કર્યો અને બતાવી દીધુ કે કેવી રીતે ભારત અને ભારતના લોકો આતંકી ગતિવિધિયોની વચ્ચે આગળ વધી શકે છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ટાઈટને બ્રેલ ઘડિયાળો લોન્ચ કરી
સેંસેક્સ 137 અંક ગાબડીને ખુલ્યો
વિરોધ સ્વરૂપ શેરબજાર પણ બંધ
સેંસેક્સ 331 અંક સુધર્યો
સરકારને સિટીમાં 8 ટકા જ ભાગીદારી મળશે
સેંસેક્સ 208 અંક તુટ્યો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...