યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
વિરોધ સ્વરૂપ શેરબજાર પણ બંધ
મુંબઈ (ભાષા), ગુરુવાર, 27 નવેમ્બર 2008   ( 11:11 IST )
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બુધવારે રાત્રે દસ સ્થળો પર આતંકી હુમલાનો પગલે આજે દેશનું શેર બજાર બંધ રહેશે. નરીમન પોઈન્ટ પર સ્થિત બીએસઈની ઓફિસ પાસે જ સ્થિત હોટલ તાજ પર હુમલો કરીને 18 લોકોને બંધક બનાવામાં આવ્યાં છે.

આ હુમલાના વિરોધમાં બીએસઈ અને એનએસઈ બન્ને બજારોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બીએસઈ મુંબઈના નરીમન પોઈન્ટથી સંચાલિત થાય છે અને તેની ગણતરી એશિયાના પ્રમુખ શેરબજારોમાં થાય છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સેંસેક્સ 331 અંક સુધર્યો
સરકારને સિટીમાં 8 ટકા જ ભાગીદારી મળશે
સેંસેક્સ 208 અંક તુટ્યો
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...