યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
ઈંધણ કીમતોમાં કપાતનો પ્રસ્તાવ નહીં
નવી દિલ્લી (ભાષા), ગુરુવાર, 20 નવેમ્બર 2008   ( 18:06 IST )
સરકાર ઈંધણ કીમતોમાં કપાપર વિચાર કરી રહી નથી કારણ કે, સાર્વજનિક ક્ષેત્ર ઉદ્યમો (પીએસયૂ) ને એલપીજી અને કેરોસીનના વેચાણ પર હજુ પણ નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલિયમ સચિવ આર એસ પાંડે એ આજે આ માહિતી આપી. તેમણે કહ્યું, હાલ કીમતોમાં કપાતનો કોઈ પ્રસ્તાવ નથી.

સાર્વજનિક તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર નફો કમાવાનો શરૂ કરી દીધો છે પરંતુ ઘરેલૂ એલપીજી તથા કેરોસીનના વેચાણ પર તેને હજુ પણ નુકસાન થઈ રહ્યું છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ખરાબ આર્થિક સંકટોએ તેલના ભાવ ઘટાડ્યાં
ફૂગાવાનો દર 8.90 ટકા થયો
બ્રિટેન કંપનીઓની ભારત-ચીન પર નજર
સિટીગ્રૃપે રોજગારમાં કપાત કર્યો
મારૂતિની 10 લાખ આલ્ટો બજારમાં
નિ: શુલ્ક ઈંટરનેટ સેવાની અવધિ વધી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ટાટાનું પાંચ કરોડ અમેરિકી ડોલરનું દાન
ઉદ્યોગપતિ રતન ટાટાએ ન્યૂયોર્ક સ્થિત કોર્નેલ યૂનિવર્સિટીને પાંચ કરોડ અમેરિકી...
સંજય અગ્રવાલ સ્પાઇસજેટના સીઈઓ
રિજર્વ બેંકે રેપો દર ઘટાડ્યો
મનોરંજન
નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં...
આગળ વાંચો|ઘણું બધુ...