યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
ચાલું વર્ષે ઘંઉની આયાત નહીં : પવાર
નવી દિલ્લી (ભાષા), સોમવાર, 12 મે 2008   ( 15:19 IST )
સરકારે આ વર્ષે ઘંઉની આયાત કરવાની સંભાવનાથી ઈંકાર કર્યો કારણ કે, તેમની ખરીદ બે કરોડ ટન રહેવાની આશા છે જ્યારે ચાલૂ નાણાકિય સત્ર માટે લક્ષ્ય માત્ર દોઢ કરોડ ટનનો નક્કી કરવામાં આવ્યો હતો.

કૃષિ અને ખાદ્ય મંત્રી શરદ પવારે અહીં ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ) દ્રારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને અલગથી જણાવ્યું કે, જો કે, અમે 150 લાખ ટનનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો પરંતુ અમે 200 લાખ ટનનો આંકડો મેળવી લઈશું. જો 200 લાખ ટનનો આંકડો મળે છે તો આયાતની જરૂરિયાત નહીં રહે. તેનો કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી.

મંત્રીએ જનાવ્યું કે, તેમણે રાજ્ય સરકારો અને ભારતીય ખાદ્ય નિગમ સાથે ઘંઉ ખરીદ વિષે ચર્ચા કરી છે. આ અગાઉ ક્રાયક્રમમાં બોલતી વેળાએ પવારે જણાવ્યું હતું કે, ઘંઉ ખરીદ ગત સપ્તાહે શનિવાર સુધી 1.85 કરોડ ટન થઈ ચૂકી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પેપ્સિકો-કોકાકોલાની રચનાત્મક રણનીતિ
પેરામાઉંટ કરશે 1100 કરોડનું રોકાણ
એરટેલનું એપલ સાથે જોડાણ
સેંસેક્સમાં 136 અંકોનો કડાકો
નાણાંદર ત્રણ ચાર મહિનામાં ઘટશે : રંગરાજન
વિવાદિત લાલ ઘઉંનો નાશ કરાશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace