|
| ખાનગી હવાઈમથકોને મંજૂરી |
| નવી દિલ્લી (ભાષા), 25 એપ્રિલ 2008 ( 09:32 IST ) | |
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને હૈલીપેડ બનાવાને મંજૂરી દેવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગુરૂવારે નવા હવાઈ મથકોના નિર્માણની નીતિઓને પણ મંજૂરી આપી.
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસમુંશીએ જણાવ્યું કે, ખાનગી હવાઈમથકોના નિર્માણના પ્રસ્તાવો પર નિર્ણય નાગર વિમાનન મંત્રાલય અને નાગર વિમાનન મહાનિર્દેશાલય કરશે. જેના માટે ગૃહ મંત્રાલયની સુરક્ષા સંબંધી મંજૂરી જરૂરી માનવામાં આવે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - ખોટા ક્રોધ તથા ચિડીયાપણું થાય. માનસિક વૈચારિક તણાવ રહે. સમજી વિચારીને સ્વભાવને વિપરીત કામ કરવા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - આ એક ચર્ચાનો મુદ્દો છે કે, પાગલ કોણ છે ? દુનિયામાં વસનારા સમજદાર લોકો કે પછી... |
| |
|
|
|
|
|
|
|