યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
પેકેજ્ડ કમોડીટી નિયમ નુંકશાનદાયક
નવી દિલ્હી (ભાષા), રવિવાર, 13 એપ્રિલ 2008   ( 12:58 IST )
ઉદ્યોગ ચેંમ્બર ફિક્કીએ કહ્યું કે, એક મે એ લાગૂ થઈ રહેલા પેકેજ્ડ કમોડીટી નિયમ બ્રેડ અને આઈસ્ક્રિમ જેવી ખાદ્ય સામગ્રીના નિર્માતાઓ માટે નુંકશાનદાયક થશે.

ચેંબરે કહ્યું કે, એક મેંથી પેક ઉત્પાદનોનું શુદ્ધ વજન જાહેર કરવું નિવાર્ય બનાવવામાં આવી રહ્યું છે. પેકેજ્ડ કમિટિ નિયમ 1977 માં સંશોધનથી સાબુ, ડિટર્જંટ, બ્રેડ, કેક વગેરે જેવા ઉત્પાદનોના નિર્માતાઓ પર અસર પડશે.

ફિક્કીના એક અધિકારીએ કહ્યું છે કે, ઘણા નિર્માતાઓએ વાસ્તવિક વધારે શુદ્ધ વજન કરતા ન્યૂનતમ શુદ્ધ વજન જાહેર કરવાનું શરૂ કરી દીધું છે કારણ કે, તેમને કાયદાકીય લડાઈમાં ફસાવવાનો ડર છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભેલને 550નો ઓર્ડર મળ્યો
અંબુજા સિમેંટના રિણોને ક્રિસિલ રેટિંગ
સીસીપીની બેઠક મંગળવારે થવાની સંભાવના
નાગરિક શહેરી સહકારી બેંકનો નફો વધ્યો
બીઓઆરનો વ્યાપાર વધ્યો
ટોયોટા ભારતમાં બીજુ કારખાનું સ્થાપશે
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
મારૂતિ શ્રીલંકામાં સૌથી વધુ લોકપ્રિય
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારૂતિ સુજુકી ઇંડિયા પડોશી દેશ શ્રીલંકામાં...
ભેલે સરકારને 298 કરોડનો નફો કરી આપ્યો
કૃષિ નીતિ સુસંગત નથી : પવાર
મનોરંજન
નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)...
આગળ વાંચો|ઘણું બધુ...