|
| સીસીપીની બેઠક મંગળવારે થવાની સંભાવના |
| નવી દિલ્હી (ભાષા), શનિવાર, 12 એપ્રિલ 2008 ( 15:11 IST ) | |
ઈસ્પાત નિકાસ પર પ્રતિબંધ અને લોખંડ આયાત નિકાસ પર જકાત વધારવા સહીત સરકારની સામે ભાવવધારાના નિયંત્રણ કરવા માટે ઉપ્લબ્ધ વિકલ્પો પર વિચાર કરવા માટે મૂલ્ય નિર્ધારણ સંબંધી મંત્રિમંડળીય સમિતિની બેઠક મંગળવારે થાય તેવી શક્યતા છે.
એક ઉચ્ચાધિકારીએ ગઈ કાલે અહીં જાણકારી આપી કે, નાણાં મંત્રાલય સીસીપીના વિચાર માટે વિસ્તૃત યાદી મોકલી આપી છે. વિકલ્પોમાં ઈસ્પાત પર ઉત્પાદ જકાત ઓછી કરવાનો પણ સમાવેશ થાય છે.
જથ્થામૂલ્ય સૂચકાંક પર આધારીત ભાવવધારો ત્રણ વર્ષના ટોચના સ્તર પર 7.4 ટકા પર પહોંચ્યા બાદ સરકારે સીમેંટ નિકાસ પર પતિબંધ અને ઈસ્પાત નિકાસ પર પ્રોત્સાહન પાછુ લેવાની જાહરાત કરી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)... |
| |
|
|
|
|
|
|
|