યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
ટોયોટા ભારતમાં બીજુ કારખાનું સ્થાપશે
નવી દિલ્લી (ભાષા), 11 એપ્રિલ 2008   ( 16:16 IST )
જાપાનની કાર કંપની ટોયોટા મોટર કોર્પ ભારતમાં પોતાનું બીજુ કારખાનું સ્થાપિત કરશે. કંપની તેમાં 35 કરોડ અમેરિકી ડોલરનું રોકાણ કરશે.

કંપનીની 2010 સુધી ભારતમાં રણનીતિક નાની કાર રજૂ કરવાની યોજના છે અને નવા કારખાનાની પહેલ તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.

આ સાથે ટોયોટાએ કંપનીના બીજા એકમને લઈને કેટલાયે માસથી જારી અટકળો પર વિરામ લગાવી દીધો છે. ભારતમાં ટોયાટાનું કિર્લાસ્કર ગ્રૃપ સાથે જોડાણ છે. કંપનીનું નવું એકમ કર્ણાટકમાં મોજૂદ સ્થાન પર જ હશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બીબીસીએ એફએમ રેડિયો સાથે કરાર કર્યો
વધતી કીમતો ફુગાવાને મુશ્કેલ બનાવશે : મનમોહન
રિલાયંસ ઈંડસ્ટ્રીજ ભાગીદારી વેંચશે
ઈંડિયન હોટલ્સે રાઈટ્સ ઈશ્યૂની તારીખ બદલી
કિંગફિશર છ નવા ક્ષેત્રોથી સેવા શરૂ કરશે
બે રૂપિયે કિ.ગ્રા ચોખાની યોજનાનો પ્રારંભ
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
મારૂતિ શ્રીલંકામાં સૌથી વધુ લોકપ્રિય
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારૂતિ સુજુકી ઇંડિયા પડોશી દેશ શ્રીલંકામાં...
ભેલે સરકારને 298 કરોડનો નફો કરી આપ્યો
કૃષિ નીતિ સુસંગત નથી : પવાર
મનોરંજન
નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)...
આગળ વાંચો|ઘણું બધુ...