યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
ગોયલ જેટમાં 5 % ભાગીદારી વેચશે
મુંબઈ (ભાષા), 7 માર્ચ 2008   ( 13:53 IST )
જેટ એરવેજનાં પ્રવર્તક નરેશ ગોયલ કંપનીમાં પોતાની પાંચ ટકા ભાગીદારી માર્ચ મહિનાનાં અંત સુધીમાં ખાનગી ઈક્વિટી કંપનીને વેચશે.

જેટ એરવેજનાં વરિષ્ઠ વ્યવસ્થાપક કે.જી.વિશ્વનાથને જણાવ્યું હતું કે, ગોયલનું આ મહિનાનાં અંત સુધીમાં પાંચ ટકા ભાગીદારી વેચવાનું લક્ષ્ય છે.

તેમણે કહ્યું હતું કે, આ સંબંધમાં પાચ છ પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનિઓ સામેલ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
એરટેલ ફોન ડેટા બેક અપ સર્વિસ શરૂ કરશે
આઈસર મોટર્સનું વેચાણ વધ્યું
મોબાઈલ ટીવીનું બજાર 36 કરોડ ડોલર
બેંક તથા RBI વિચાર કરે : ચિદંબરમ
મેઘાલયમાં કેન્દ્ર જેનપેક્ટ ખોલશે
આઈડિયા વિસ્તાર પર 10 અરબ ખર્ચશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કોઈની વાતથી બેચેની રહેશે. કામમાં મન નહીં લાગે. સમજણ-વિચાર, ધારણાની વિપરીત સ્થિતિ બનશે. આર્થિક જવાબદારી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
બર્ડ ફ્લૂનાં ફેલાવાને રોકવા પ્રયત્ન
સરકાર દેશમાં બર્ડ ફ્લૂનાં ફેલાવાને રોકવા માટે દરેક સંભવ કામ...
NTPC ના મજૂર દ્રારા હડતાલ
તેલ ક્ષેત્રમાં પલાયનની સમસ્યા
મનોરંજન
નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'...
આગળ વાંચો|ઘણું બધુ...