|
| એંથોનીની પુન: દસ્તક |
ફિલ્મ 'માય નેમ ઈઝ એંથોની' ન ચાલી તો શું થયું, તેમાં એંથોનીની મુખ્ય ભૂમિકા કરનારા અભિનેતા નિખિલ દ્રિવિદી 'ખલબલી' નામની ફિલ્મમાં નજરે ચડનારા છે.ફિલ્મમાં તેમની સાથે દક્ષિણની નામી અભિનેત્રી સદા કામ કરી રહી છે.
શાહરૂખ ખાનને આદર્શ માનનારા અને તેમના મિત્ર નિખિલ દ્રિવેદીને વિશ્વાસ છે કે, 'ખલબલી' ના માધ્યમથી બોલીવુડમાં તેમનું નિશ્વિત રૂપે પુનરાગમન થશે.
ફિલ્મ 'માય નેમ ઈઝ એંથોની' વિષે નિખિલનું માનવું છે કે, ફિલ્મને દિલથી બનાવામાં આવી હતી અને ફિલ્મ માટે તેમણે ઘણી મહેનત પણ કરી હતી પણ દર્શકોની ફિલ્મ પસંદ ન આવી તો તેઓ શું કરી શકે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|