|
| પશ્વિમમુખી દુકાન |
* પશ્વિમમુખી દુકાન મિથુન, તુલા અને કુંભ રાશિવાળાઓ માટે ઉત્તમ હોય છે.
* પશ્વિમ મુખી દુકાનના તળીયાનો ઢોળાવ ઈશાન દિશા તરફ હોવો જોઈએ.
* તિજોરી દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે ઉત્તર તરફ મોઢુ કરીને રાખવી જોઈએ.
* પશ્વિમમુખી દુકાનોમાં વેચાણકર્તાનું મુખ વેચાણ કરતી વેળાએ ઉત્તર દિશામાં હોવું ઉત્તમ રહે છે. પશ્વિમમુખી દુકાનોમાં વેચાણકર્તાએ એ વાતની પસંદગી કરવી પડે છે ઉત્તર સિવાય કઈ દિશા તરફ વેચાણનું કાર્ય કરે. દક્ષિણ અથવા પશ્વિમ ? આ વાતનું નિર્ધારણ દુકાનોના સ્વામીના જન્મ-નક્ષત્ર, રાશિ અને દિશાઓનું વિશ્લેષણ કરીને કરો.
* દુકાનના સ્વામીનું દક્ષિણ અને નૈઋત્ય વચ્ચે ઉત્તરમાં મુખ કરીને બેઠવું ઉચિત રહેશે. વાયવ્ય કોણમાં ન બેસવું જોઈએ.
* જો દુકાનના બે શટર છે- પશ્વિમ અને ઉત્તરમાં, તો બન્ને શટર ખુલા રાખવા જોઈએ.
* જો દુકાનના બે શટર છે- પશ્વિમ અને દક્ષિણમાં, તો દક્ષિણનું શટર બંધ રાખવું જોઈએ.
* સામાન, શોકેસ દક્ષિણ દિશા તરફ રાખવા જોઈએ. હળવો સામાન પૂર્વ દિશામાં રાખવો જોઈએ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)... |
| |
|
|
|
|
|
|
|